આપણે જે ભોગવી રહ્યા છીએ દુઃખ, તકલીફ, કે દર્દ હાલ તે ક્યાંક ને ક્યાંક આપણાં આ જન્મનું અથવા આપણાં આગલા જન્મનું કર્મનું બંધન હોય છે. જે પૂરું થઈ જાય છે ત્યારે માણસ આપોઆપ તેમાંથી recover થતો જાય છે. પણ જ્યાં સુધી એ "સજા" ભોગવવાની છે ત્યાં સુધી બધે અંધકાર અને જીવન છે તે દિશાવિહીન જ લાગશે... જે રસ્તો તમને તમારા સુધી લઈ જાય એ જ સાચો રસ્તો છે. જ્યારથી તમને પોતાનામાં શ્રદ્ધા જાગશે ત્યારથી તમે પૂર્ણ આઝાદ રહી શકશો.. બધી વસ્તુઓ માણસ જાતમહેનત કે સુજબૂજથી નથી મેળવી શકતો અમુક વસ્તુ "godgift" હોય છે.. #journeyneverstop

Gujarati Blog by parth : 111564969

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now