#મૃત્યુમહોત્સવ
જ્યારે કોઈને તમારી જરૂર હોય અને
ત્યારે એનો હાથ પકડવાની
જે મઝા હોય છે,
એ મઝા
એના ગયા પછી
એની સાથે થોડે સુધી ચાલવામાં નથી!
માણસે - માણસે
મૃત્યુની અદા જુદી હોય છે.
પરંતુ,
બીજાને સાથ આપીને મેળવેલ
મોક્ષની મઝા જુદી હોય છે.
-કિંજલ દિપેશ પંડ્યા "કુંજદીપ"
-Kinjal Dipesh Pandya