#મૃત્યુમહોત્સવ

જ્યારે કોઈને તમારી જરૂર હોય અને
ત્યારે એનો હાથ પકડવાની
જે મઝા હોય છે,
એ મઝા
એના ગયા પછી
એની સાથે થોડે સુધી ચાલવામાં નથી!

માણસે - માણસે
મૃત્યુની અદા જુદી હોય છે.
પરંતુ,
બીજાને સાથ આપીને મેળવેલ
મોક્ષની મઝા જુદી હોય છે.

-કિંજલ દિપેશ પંડ્યા "કુંજદીપ"

-Kinjal Dipesh Pandya

Gujarati Thought by Kinjal Dipesh Pandya : 111563355
Raj 4 years ago

Nice Kinjal ji

Kamlesh 4 years ago

એકદમ સાચું કિંજલજી...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now