અજવાસ આવતા જ લાગ્યું જાણે અંધારું મર્યું છે..

પણ જયારે ફરીથી રાત પડી ત્યારે ખબર પડી કે..

એ તો ફક્ત થોડાક સમય માટે જ વીરગતિને વર્યું હતું..!

- જીગર "અનામી રાઇટર"

Gujarati Thought by જીગર _અનામી રાઇટર : 111555614

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now