દરેક વ્યક્તિ વિશિષ્ટ હોય છે -
ગુણથી, કર્મથી, કે વિચારથી..,પરંતુ,
તકલીફ એટલી જ છે કે
આપણે માનવા તૈયાર નથી..., કે પછી
આપણે જોઈ શકતાં નથી..., કે પછી
એવું માનવા હિંમત નથી..!
ખરું જોતાં, 'કે' કહે;
આપણે ઈશ્વરને વિશિષ્ટ માનીએ, પરંતુ
એમની દરેક રચના કે 'અંશ' ને નહીં!
~|~કે. વ્યાસ

#વિશિષ્ટ

Gujarati Quotes by Ketan Vyas : 111550612

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now