એક સજ્જન વ્યક્તિએ કહેલી કર્મ વિશેની વાતને અહીં નોંધવું મને ગમશે.
"કર્મ એવું હોવું જોઈએ કે જો કોઈનું સારું ન કરી શકો તો કાંઈ નહીં; પણ કોઈનું કંઈ ખરાબ ન કરો. બસ, ચૂપચાપ એક ખૂણામાં બેસી રહો એ કર્મથી પણ, પ્રત્યક્ષ નહીતો પરોક્ષ, કોઈનું ભલું થશે!"

#કર્મ

Gujarati Thought by Ketan Vyas : 111535494
Ramesh Pandav 4 years ago

saras👌🏼👌🏼👌🏼

મોહનભાઈ આનંદ 4 years ago

કર્મની ગતિ ગહન છે. - શ્રી મદ્ ભગવદ ગીતા

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now