🌸 જન હિતાય જન સુખાય 🙏

હાલના કોરોના મહામારી સમયમાં લોકોને ઓક્સિજન ઓછો થઈ જવાના સંજોગો બનતા હોય છે. *ઓક્સિજનનું લેવલ તાત્કાલિક વધારવા માટે એક ચમચી અજમો અને થોડુંક કપૂર વાટીને કાપડની પોટલી બનાવી અને સૂંઘવાથી ઓક્સિજન લેવલ વધશે. દર બે કલાકે ઊંડા શ્વાસ સાથે સાથે ત્રણ - ચાર વખત પોટલી સુંઘવી. જેમને ઓક્સીજન લેવલ બરાબર (નોર્મલ) હોય તેઓ પણ દિવસમાં ૨-૩ વખત સૂંઘી શકે છે. સામાન્ય માથું દુ:ખવા જેવાં રોગમાં પણ સારું કામ કરે છે.*
*આ પોટલી ૨-૩ દિવસ સુધી ચાલે . આ અકસીર ઈલાજને નજર અંદાજ કરશો નહી.
🚩

Gujarati Whatsapp-Status by Umakant : 111533349

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now