મનના દ્વાર પર બેઠા હરિ નામ.
નવરા બેઠા એને બીજું શું કામ.
સુરજ પ્રકાશ ફેલાવે ચારો ધામ.
ભજો ભાવથી નર નારી સીતારામ.
કોઠારો માં ભર્યા અન્નના ભંડાર.
ભગવાનનાં ભજન કર લઈ કિરતાર.
મલ્યો મોંઘો તને મનુષ્ય અવતાર.
સુખી રાખો સુખી રહો કર એવો વિચાર..
ભુખ્યા ને ભોજન તરસ્યા ને જલ દેજે.
સંકટ સમયમાં તું સાથે સહું જોડે રેજે.
ઉપકારોનુ અભિમાન કદી ન લેજે.
હૈ પ્રભુ આ નર ને પાર ભવસાગર કરજે.

નારાણજી જાડેજા
નર
ગઢશીશા

#સંકટ

Gujarati Poem by Naranji Jadeja : 111531757

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now