સંકટ શબ્દ સાંભળતા જ આપણા મન-મસ્તિષ્કમાં એક અજબ પ્રકારની ગભરાટ ફેલાઇ જાય છે પરંતુ જેને પોતાના ઇષ્ટદેવ માં સંપૂર્ણ વિશ્વાસ હોય તેના પર ગમે તેટલા સંકટ આવે તેનો ભરોસો ક્યારેય તૂટતો નથી અને તે એમ સમજે કે સુખ અને દુઃખ તો જીવનની નરી વાસ્તવિકતા છે માટે મારો હરિ જે પણ કરે છે તે મારા સારા માટે જ કરે છે ...!!!

#સંકટ

Gujarati Blog by Deepak : 111531754

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now