ભુલો આપણને નુકસાન નથી કરતી,
આપણી ભૂલ સ્વીકારવાને બદલે બીજા પર દોષારોપણ કરવાનો અભિગમ આપણને પારાવાર નુકસાન કરે છે.
આપણી ભૂલનો સ્વીકાર કરી તેની જવાબદારી લઈએ.
ભૂલનો સ્વીકાર કરવાની હિંમત કેળવીએ.

#દોષારોપણ

Gujarati Blog by #KRUNALQUOTES : 111530143

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now