જ્યાં સુધી પોતાના વ્યક્તિત્વ થી વ્યક્તિ ને સંતોષ નાં હોય ત્યાં સુધી દુનિયા માં એને કોઈનાથી સંતોષ નાં હોય.
જીના❤️

Gujarati Blog by Jina : 111530139
મોહનભાઈ આનંદ 4 years ago

આત્મસ્થ થાય તોજ સંતોષ મળે.. બહાર તો અસંતોષ છે જ

Jina 4 years ago

Ty 🙏🏻☺️

મોહનભાઈ આનંદ 4 years ago

બીલકુલ સાચી વાત છે....જય હો મંગલમય હો

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now