¤ દોષારોપણ ¤
એક બીજા ઉપર દોષારોપણ કરીને એક વસ્તુ
અઢળક મેળવી શકાય છે અને એ છે વિટંબણાઓ,
દિવસને રાત વિટંબણા વધતી રહે, અને એનો પાર જ
ના આવે, હા,,,, એનું એક સારું પાસુ પણ છે કે,,,
દોષારોપણ ભેદભાવથી દૂર છે, મતલબ કે સ્ત્રી-પુરુષ,
ગરીબ- અમીર, નાના-મોટા, બળવાન-નિર્બળ વિગેરે
ટૂંકમાં ભેદભાવ દોષારોપણમાં જોવા મળતો
નથી, પરિણામ સ્વરૂપ એનો વ્યાપ વધારે છે, અને
એની પ્રતિયોગિતા યોજવાની તસ્દી લેવાની જરૂરિયાત
ઉભી જ થતી નથી,,!
¤ જગદીશ ગજ્જર ¤
#દોષારોપણ

Gujarati Motivational by Jagadish K Gajjar Keshavlal BHAGAT : 111529709

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now