ક્યારેક ત્વરિત નિર્ણય સમસ્યા બની જાય છે,!
માટે શાંતિ પૂર્વક સમજી વિચારી નિર્ણય કરવો જોઈએ.
સમસ્યાનું સમાધાન મળે, પણ સમાધાન સમસ્યાનું કારણ બને તો શું થાય..?
દર્શના
#ત્વરિત

Gujarati Blog by Darshana Hitesh jariwala : 111527418

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now