ઘણી વાર સાંભળ્યું છે "અર્ધસત્ય"????
શું? સત્ય ક્યારેય અડધુ હોઈ શકે ? અને
જે અર્ધ હોય એેને સત્ય કહેવાય??
જે અર્ધ છે તે અસત્ય છે.
કેમકે સત્ય ક્યારેય અર્ધ હોય જ નહિ
" સત્ય " હમેશા સ્વયમ્ માં " પુર્ણ " છે
અને એટલે જ ઈશ્વર ને સત્ય સ્વરુપ
અને પુર્ણ સ્વરુપ કહ્યે છે.
" સત્ય" "પ્રેમ" અને "કરુણા"
આ સહજ અનુભૂતિ છે. અને
જે સહજ છે તે ક્યારેય અર્ધ નાં હોય.



#અર્ધ

Gujarati Thought by Purvi : 111522937

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now