સમય ગયા પછી લોકો ને સમજણ આવે છે.

સમજણ આવ્યાપછી મનમા મુંજવણ આવે છે.

થયેલ ભુલો સુધારવા નો સમય પણ આવે છે.

પણ આ કળયુગ છે બાપુ ..

આજમાના મા ભુલ સ્વીકાર વામા માણસો ને સરમ આવે છે.

#સંધરવું

# કલમ ના શિકારી

# kashyap Parmar

Gujarati Blog by Kashyap Parmar : 111520236
Kashyap Parmar 4 years ago

Thanks Anil Bhatt sir

Anil Bhatt 4 years ago

સરસ પરંતુ " મા " એટલે માતા અને " માં " એટલે અંદર અને શરમ આમ આવે નહિ કે સરમ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now