શું આ વાદળો નો પણ ભાર હોતો હશે ?

મન ના વિચારો ની જેમ .....

જેમ વાદળ આકાશ માં દોડતા હોય છે ;

એમજ વિચારો મન માં દોડતા હોય છે ....

તો પછી જેમ વિચારો નું વાવાજોડું મન માં થાય છે ;

શું એમ વાદળો નું પણ થતું હશે આકાશ માં ??

હા .... થતું જ હશે ને !!

એટલે જ તો વીજળી ચમકે છે ને ....


Dr.Divya

Gujarati Poem by Dr.Divya : 111519880

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now