#ભૂત
માણસ કાલ્પનિક #ભૂત થી ડરે છે
કે જેનું કોઇ અસ્તિત્વ છે કે નહીં એ જ ખબર નથી
પરંતુ કાંઈ પણ ખોટા કામ કરતા પહેલા ભગવાન થી નથી ડરતા.
માણસ હંમેશા એવા ભ્રમમાં રહે છે કે એને કોઈ ખોટું કામ કરતાં જોતું જ નથી પરંતુ ભગવાન બધું જ જોઈએ છે. જ્યારે કર્મના સિદ્ધાંતમાં પણ ચોખ્ખું લખ્યું છે કે
જે ખોટા કામ કરે છે એનું પરિણામ પણ ખોટું જ આવે છે...।। લી, #ખત્રી #મેહુલ................

Gujarati Motivational by Mehul Chhatbar : 111518230

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now