થયેલી ભૂલોનો પસ્તાવો કરવાને બદલે મેં એ થયેલી ભૂલોને ધન્યવાદ જ આપ્યા છે. કેમ કે મને મઠારવામાં અને જગતને ઓળખવામાં એ થયેલી ભૂલોનો ૧૦૦% સિંહફાળો છે.
જોકે એકવાર જે ભૂલ જાણતાં-અજાણતાં પણ થઈ હોય, એને બીજી વાર થવા દીધી નથી.
જો હું ક્યારેય ભૂલો જ ન કરત તો આજ દી સુધી જે નિતનવા અનુભવો થયા એ થયા હોત કે?
~Damyanti Ashani