ખૂબ જ નાલાયક લોકો જ્યારે કોઈ અતિશય ખરાબ અને કષ્ટદાયક પરિસ્થિતિ માં થી પસાર થાય તો પણ અેમની બેહોશી ખતમ નથી થતી. એ તો એમની અંધ માનસિકતા ના નશામાં જ ધૂત રહે છે.
એવા લોકો એે બેહોશી માં થી જલ્દીથી બહાર આવે એ જ પ્રભુ ને પ્રાર્થના અને અરજ 🙏

#બેહોશ

Gujarati Thought by Hardik Pandit : 111516049

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now