ઘણીવાર કેવું ઘણું હોઈને રહી જાઈ.એમાં એક વાત રહેલી છે કે તમે વાત જવા દેવા માંગો છો વ્યક્તિ નઈ.
ને પાછું એવું પણ થાય કે પેલા દીવાની જ્યોત માફક ઉપર અજવાળુંતો થાય પણ અંધારું સ્થિર થયેલું તો હોયજ પણ ઘર કરી ગયેલું હોઈ તો ગમે તેટલી સમજણ આપો તોયે શું?


#જ્યોત

Gujarati Motivational by Parmar Savan : 111515282

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now