યજ્ઞદાનતપઃકર્મ ન ત્યાજ્યં કાર્યમેવ તત્ ।
યજ્ઞો દાનં તપશ્ચૈવ પાવનાનિ મનીષિણામ્ ॥૫॥

યજ્ઞ, દાન અને તપરૂપ કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી.તે કરવાજ જોઈએ.
યજ્ઞ, દાન અને તપ ફળની ઈચ્છા રહિત કરવામાં આવે તો તે મનુષ્યને પવિત્ર બનાવે છે.(૫)

શ્લોક 5 - અધ્યાય 18 - મોક્ષસંન્યાસયોગ

~ શ્લોક 5 - અધ્યાય 18

Gujarati Book-Review by Meet Suvagiya : 111512563

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now