#મૃતઆજકાલ તો ડૉક્ટરો બધાં ને કોરોના છે. એવું જણાવે છે. પછી એ કુદરતી રીતે મૃત્યુ પામેલા હોય તો પણ... ઘરનાં સભ્યોનો ને મરનાર વ્યક્તિ‌ નું શરીર પણ અંતિમ સંસ્કાર માટે નથી આપતા..!! આજના સમયમાં મૃત્યુ પામેલા ની દુર્દશા થાયછે.
મૃત્યુ પછી નવું જીવન મળે છે.
મૃત્યુ પછી અંનત ની યાત્રા એ આત્મા ની સફરે જાય છે.

Gujarati Motivational by Jagruti Rohit : 111508001

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now