મૃત દેહ પર રડો છો,
દુખ વ્યક્ત કરો છો,
સારો હતો આમ હતું કહો છો,
જ્યારે આત્મા હોય ત્યારે રડતો ચૂપ કરાયો છે?
દુખ માં સાથ આપ્યો છે?...
મૃત્યુ પામ્યા પછી આત્મા ની શાંતિ પૂજા કરાવો છો, જીવંત હોય ત્યારે શાંતિ આપો..
#મૃત
Parmar Kinjal

Gujarati Thought by Kinjal Parmar_KB : 111507671
DABHI DILIP 4 years ago

દરેક વ્યક્તિ ને વ્યક્તિ ના મૃત્યુ પછી તેના કિંમત સમજાય છે દરેક વ્યક્તિ ને વસ્તુ ની કિંમત તેના ગુમાવીયા જ સમજાય છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now