ચઢિયાતું કોણ?

એક જમાનો હતો સાહેબ, જ્યારે લોકોનો જન્મ ઘરમાં થતો હતો અને મૃત્યુ પણ. આજે લોકોનો જન્મ હોસ્પિટલ માં થાય છે અને મૃત્યુ પણ. સવાલ એ ઊભો થાય છે કે, પેલી જન્મ અપાવનારી દાયણ સારી કે પછી પેટ ચીરીને બહાર (જન્મ) કાઢનારો હાલનો દાક્તર?

Gujarati Thought by Mastermind : 111505089

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now