કોરોના વાયરસ ને ૩-૪ મહિના થઈ ગયા. દુનિયા મા સંક્રમિત લોકો નો આંકડો ૧ કરોડ પાર થઈ ગયો છે, આપણા ભારત મા પણ સંક્રમિત લોકો ની સંખ્યા ૭.૬ લાખ થી વધુ થઇ ગઈ છે, છેલ્લા ૨૪ કલાક મા ૨૪૦૦૦ થી વધુ કેસ આવ્યા છે. તેમ છતાં હજુ સુધી આપણે સૌ સલામત છીએ. આપણે સૌને પૂરતું જમવાનું સમયસર મળી જાય છે. નાના મોટું જેવું પણ કામ કરીએ છીએ એ કામ ધંધો પણ સલામત છે. પરિવાર ના હરેક સદસ્ય ની તબીયત બરાબર છે.

ભગવાન ની કૃપા આનાથી વધુ કેટલી હોય શકે. સલામત છીએ, એક વાર ભગવાન નો આભાર જરૂર માનીએ. હે ભગવાન તમારી કૃપા, આશીર્વાદ અને પ્રેમ આમજ વર્ષાવતા રહેજો એવી પ્રાર્થના. 🙏🚩😊

✍️ ચિરાગ વ્યાસ
(અંજાર - કરછ)

Gujarati Motivational by ચિરાગ : 111503527

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now