બીજાના પ્રતિભાવ ના આધારે જીવવાની ટેવ પડી ગયા પછી માણસ સતત વિચાર્યા કરે છે કે હું આવું વિચારીશ નો આને કેવું લાગશે, તેને કેવું લાગશે. અમુક પગલું ભરીશ તો આ વ્યક્તિ અો મારા વિશે કેવું વિચારશે કોઈને ક્યારેય કોઈ વાતે મારા માટે નેગેટીવ લાગણી ન જન્મવી જોઈએ એવી માનસિકતા આમાંથી જન્મે છે. આવા લોકો વિચારી શકતા નથી કે કોઈ પણ વ્યક્તિ જો બીજાને નડતરરૂપ બન્યા વિના કે નુકસાન કર્યા વિના પોતાની રીતે વર્તતી હોય તો એમાં બીજાઓને કોઈ વાંધો ન હોઈ શકે અને મોટાભાગે હોતો પણ નથી. મનમાં આપણે પોતે જ આવા# અવરોધો ઊભા કરીએ છીએ...
#અવરોધ