જીવનમાં આવતા અવરોધોનું પણ એક સબળ કારણ છે, તે આપણને બતાવવા માટે છે કે આપણે કોઈ વસ્તુ કે ધ્યેયને પામવા માટે કેટલા આગ્રહી કે ઈચ્છુક છીએ. અવરોધો આપણને અટકાવવા માટે નથી, પણ એ લોકોને અટકાવવા માટે છે જે એ વસ્તુ કે ધ્યેયને પામવા માટે ઓછા આગ્રહી કે ઈચ્છુક હોય છે.
#અવરોધ