ગમેં ત્યારે આવે, અચૂક આવે અને વળી એક જ વાર આવે એવું મોત - એના તરફ ગમેં તેટલો અણગમો હોય તોય એની કલ્પના માત્રથી ધ્રુજારી ચડી જતી હોય તોય એનાથી બચવાનો બીજો કોઈ વિકલ્પ જ નથી ત્યારે એના સ્વીકાર અંગેની હિમ્મત કેળવવી એ જ સાચો ઉપાય છે.

- અજ્ઞાત

Gujarati Religious by બાબા સત્સંગી : 111496772

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now