પ્રિય શોક,
આજે તને નવાઈ લાગી રહી હશેને ? આજે તું પણ ઘણા નો પ્રિય થઈ પડ્યો એટલે. પરંતુ તેમાં એવું છે કે છેલ્લા થોડા મહિના થી દિલ ના એક ખુણા માં તે પણ જાણે અજાણે સ્થાન લઈ લીધું છે. તું એવું બિલકુલ નહિ માનતો કે તને રહેવા ની જગ્યા મળી ગઈ.તે જોયું હશે કે લોકો કપરી પરિસ્થિતિ માં પણ આનંદ માં રહેવા ના રસ્તાઓ શોધી લે છે. માટે તારું સ્થાન કદી સ્થિર રહી શકવા નું નથી તે તું સમજી લેજે.
એ જ તારી સહાધ્યાયી
આનંદી

Gujarati Thought by Shree...Ripal Vyas : 111493415
Ketan Vyas 4 years ago

Nice lines.. ખૂબ સરસ... Visit and like at my post... https://quotes.matrubharti.com/111494571

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now