એકબીજાંના સાથની હૂંફ કાયમ રહે એનેય નસીબદાર કહેવાય. એ હૂંફ સુખની પળોના સમયગાળાને લંબાવીને આનંદની ભરતીથી ભરી દે અને દુ:ખની પળોને ટૂંકાવીને જોતજોતાંમાં હળવી કરી દે.

એ સમયગાળો જ સમજાવી જાય કે આ પળોમાં જીવાતી જિંદગી જ ખરું જીવન છે.
~Damyanti Ashani

Gujarati Motivational by Damyanti Ashani : 111487060

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now