પ્રેમનાં ક્યારેય 'પારખાં' નાં હોય ,
લાગણી ને કોઈ 'તોલ-માપ' ના હોય ;

મન મળે ત્યાં જ ''મોહબ્બત'' થાય ,
દિલ પર કોઈની 'દાદાગીરી' નાં હોય.

Gujarati Blog by Sonal : 111479030

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now