છળ
તો કહેવાય એને
કે જે હોંઠે ને હૈયે
ઉજાસ અને તમસને ભેળસેળમાં તોલે!!
ગર
સમરુપ કે બનો સમભૂપ
તો
છે શક્ય
જેમ
કૃષ્ણ રાખી શક્યાં આઠ પટરાણી
ચાહત હો સાચી,
ગર તમારી
તો બે કેમ ન રહી શકે હૃદયે મહારાણી!
બસ,
હૈયે હેમ કેળવો એવું કે
બને સખી એકબીજાનાં જેમ રહ્યાં
સત્યભામા ને રૂકમણી!!!


® તરંગ

Gujarati Poem by મૃગતૃષ્ણા - પારો : 111476509

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now