સંઘર્ષના સમયમાં કોઈ નજીક આવતું નથી..
અને સફળતા પછી કોઈને આમંત્રણ આપવું પડતું નથી...!!
Aarti M😍

Gujarati Whatsapp-Status by Aarti Makwana : 111466407
Nilesh D Chavda 4 years ago

હા સાચી વાત છે ... માણસ ને બસ એનું કામ થઈ જાય એટલે પૂરું બસ કોઈને સબંધ ક્યાં રાખવો ફક્ત વ્યવહાર જ રાખવો છે પણ અમુક હોય છે જેને સબંધ નિભવવો હોય અને હૈયામાં હરખ પણ હોય છે..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now