બુદ્ધિમત્તા ત્યારે જ સાર્થક છે,
જ્યારે વિવેક પણ સાથે હોય.
સુંદરતા ત્યારે જ સાર્થક છે,
જ્યારે ચારિત્ર શુદ્ધ હોય.
પરિવાર નુ હોવું ત્યારે જ સાર્થક છે,
જ્યારે તેમાં પ્યાર અને આદર હોય.
મંદિરમાં જવું ત્યારે જ સાર્થક છે,
જ્યારે હ્રદયમાં ભાવ હોય.
વેપાર ત્યારે જ સાર્થક છે,
જ્યારે વ્યવહાર પણ સારો હોય.
પ્રસિદ્ધ ત્યારે જ સાર્થક છે,
જ્યારે મનમાં અહંકાર ના હોય.
#વિવેકી