મને ખબર છે પોતાના સહારે તો સ્મશાન પણ નઈ જઇ શકું,
એટલે તો મારા જીવન ને દોસ્તો થી શણગારું છું,

નથી વ્યર્થ કરી રહ્યો એમજ મારી જીંદગી,
બને એટલું આ જીવન, કોઈ નું ભલું કરવામાં વિતાવું છું...

#Ornamental
#MR

Gujarati Shayri by Maulik Rathod : 111458905

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now