ના કર ઘમંડ આ ' માળા' પર,
એક દિન અવશ્ય તૂટશે આ જોડાયેલા તાંતણા પણ
ના કર ઘમંડ આ 'માળા 'પર,
મુદત પૂરી થશે ત્યારે સંભલશે પણ નહીં
તારા કે મારા થી પણ
ના કર ઘમંડ આ શ્વાસ અને સુવાસ થી બનેલા માળા પર,
નથી લગામ કોઈની બસ વિશ્વાસ રાખ તુ ઈશ્વર પર,
પછી હોઇ ભલે તુ પક્ષી કે માનવ પણ.
- આરઝુ