ના કર ઘમંડ આ ' માળા' પર,
એક દિન અવશ્ય તૂટશે આ જોડાયેલા તાંતણા પણ

ના કર ઘમંડ આ 'માળા 'પર,
મુદત પૂરી થશે ત્યારે સંભલશે પણ નહીં
તારા કે મારા થી પણ

ના કર ઘમંડ આ શ્વાસ અને સુવાસ થી બનેલા માળા પર,

નથી લગામ કોઈની બસ વિશ્વાસ રાખ તુ ઈશ્વર પર,

પછી હોઇ ભલે તુ પક્ષી કે માનવ પણ.


- આરઝુ

Gujarati Whatsapp-Status by AARZU KATHIRIYA : 111452898

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now