કોઈ કહે, તમે જે હાથથી લખો છો તે જમણો, પણ કોઈ ના માટે તે ડાબો પણ હશે.
આમ કોઈ પણ વસ્તુ,ઘટના,સંબંધ,વ્યક્તિ નો અર્થ દરેકના જીવનમા છે તેવો જ આપણા માટે પણ હોય તે જરૂરી નથી તેથી બીજા નો અર્થ પોતાના જીવનમાં લગાવવાને બદલે આપણાં જીવનમાં તેનો સાચો અર્થ શોધવો જોઈએ.

Gujarati Thought by Kavitaba Dod : 111449438

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now