*પહેલાં પાપ કરીને પછી પ્રાયશ્ચિત કરવું એ,કીચડમાં પગ નાખીને ધોવા જેવું છે......માલીક.....*

*ખાઈ માં પડેલો માનવી બચી ને ઉપર આવી સકે છે , પરંતુ અદેખાઈ માં પડેલો માનવી ક્યારેય ઉપર આવી સકતો નથી....*
*🕉જય સોમનાથ દાદા 🕉*

Gujarati Motivational by Rajkotiya Dhaval : 111449138

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now