અંધારા મા પણ જો માણસ ને પ્રકાશ નુ એક કિરણ દેખાય તો ઍ અજવાળા તરફ વળે છે આ લોક્ડાઉન મા પણ દરેક માણસ બીજા માણસ પર ઍ પ્રકાશ ના કિરણ ની જેમ વિશ્વાસ કરે છે
ઘર મા રહો
સેફ રહો
બાહર બીજા માણસો ને ના અડો
#પ્રકાશ

Gujarati Thought by Dhara Rathod : 111445219

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now