અશ્વિની ઐયર તિવારી એ ઇન્ડિયન ફિલ્મ મેકર અને લેખિકા છે. છેલ્લા ત્રણ વર્ષથી તેઓ એક થ્રીલર વાર્તા લખી રહી છે. રોજ બે કલાક તે આ વાર્તા માટે કાઢે છે. અને જૂન માં પૂરી કરવાનું લક્ષ્ય છે.

આ વાત અહી શેર કરવાનું કારણ #માત્ર એટલુજ છે કે ક્યારેય નહિ લખવા કરતાં સમયનું આયોજન કરવામાં આવે તો મહાન લેખક બની શકાય છે.

પાશ્ચાત્ય દેશોમાં એવા ઘણાય લોકો આવી રીતે સમય કાઢીને લખીને બેસ્ટ સેલર લેખક બની જાય છે.

Gujarati Motivational by Mastermind : 111437350

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now