🙏🙏🙏 જય રામાપીર 🙏🙏🙏

સ્વ. બાશ્રી વસંતબા જાડેજા બહેન બાશ્રી જનક બા રામદેવ પીર મંદિર ગામ: રામદેવરા (બંધિયા) તારીખ 14.05.2020 ના અંતરધ્યાન થયા હોવાથી સમાધિ વિધિ 15.05.2020 સવારે 9 કલાકે ના રામદેવપીરના મંદિર રામદેવરા (બંધિયા) રાખેલ છે. ભગવાન રામદેવ પીર એમના આત્માને વૈકુંઠમાં સ્થાન આપે 🙏🙏🙏

#અંતર્મુખ

Gujarati Religious by Prem_222 : 111436012

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now