Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.
અંતર્મુખ વ્યકિતત્વ સપ્રંત સમય માં એક રીતે તો પ્રભુ કૃપા બની જાય તેવું લાગે છે.. કોરોના મહામારી સમયે આવું વ્યક્તિત્વ ખુબ અભિનંદન ને પાત્ર છે ...આવા કપરા સમય ને સંજોગોમાં લોકો સાથે હળવું મળવું પણ અભિશાપ બની જાય તેવું લાગે છે....સ્વભાવિક રીતે જ એક ઘટના બાદ હવે બરાબર સમજાય છે કે જે અંતર્મુખરીતે બની શકશે તે જ સમયે બચી શકાય એમ લાગે છે..
માનસીક નિષ્ણાંત ડોકટરો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં એવું માનવામાં આવે છે , કે દરેક વ્યક્તિ સાથે એક પ્રકારની માનસિક સ્થિતિ હોય છે તે અંતરમુખ હોય અથવા તેનું વક્તિત્વ બહીરમુખ હોય..
સામાન્ય રીતે અંતર્મુખ થઈએ તો તેવી. વ્યક્તિ પોતાના જીવનમાં વધું પ્રમાણમાં તે લેખક કે કવિ અથવા આત્મજ્ઞાની પણ બની જતો છે...