"તમારી સફળતા જ તમારી સુંદરતા છે."

સફળતાનો એક જ "મંત્ર" છે જે આદિ છે અનાદિ છે એ છે "પવિત્રતા" ગમે તેવા સંજોગોમાં પોતાની પવિત્રતા ના ગુમાવી જોઈએ... means ચારિત્ર્ય જેટલું બળવાન અંતરની શુદ્ધતા જેટલી વધારે એટલી સફળતાનો આધાર રહે છે... ક્યારેક લોકો કહેતા હોય છે મેં આટઆટલી મહેનત કરી એટલો મથ્યો પણ કાંઈ જ હાથ ના લાગ્યું... ગમે તેવો લાયક માણસ હશે એના ગુણો થી કે એ લાયક છે સફળતાને પણ અંદર ક્યાંક કચરો હશે તો એ નિષ્ફળ જશે અથવા જોઈએ તેટલી સફળતા નહીં મળે.... અંદર કચરો હશે તો ક્યારેય એ સુગંધ આત્માની નહીં આવે અંદરનો મ્હાયલો ચોખ્ખો હશે તો આપોઆપ દુનિયા એ સુગંધને શોધતી આવશે... માણસ જેવો હોય છે તેની આસપાસનું વાતાવરણ કયો કે એક ora કયો તે ઓળખાય આવે છે...

Gujarati Blog by parth : 111434466

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now