જેના અંતરના ઓરડા ચોખ્ખાં છે તે મોહમાયા ના મહેલોમાં નથી રહેતો...
સફર અલગારી છે જેમની ત્યાં ભોગોની ભિક્ષા નથી ખપતી ત્યાં તો વૈરાગ્યનું ગંગાજળ કાફી છે...
#bepure

Gujarati Blog by parth : 111434461

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now