🙏બાળક જ્યારે નાનું હોય છે ત્યારે દરેક માં પોતાના
બાળક ને કનૈયો કે રામ જ સમઝે છે.અથવા તેવો બને
તેવાં સપનાં જોતી હોય છે.જોવાજ જોઈએ સારું
કહેવાય. પણ મોટા થતાં જ અમુક દીકરો કે દીકરી🤼
એવું દુષ્ટતા 🏃🏃ભર્યું કામ કરી બેસે છે, કે માં બાપ ને
સમાજમાં નીચું જોવાનો વારો આવે છે.દરેક માં બાપ
પોતાના બાળકને સંસ્કાર તો આપતાં જ હોય છે, છતાં પણ આવું બનતું હોય છે.તેમા માં બાપ નો તો કોઈ વાંક
જ નથી હોતો. વાંક હોય છે નસીબ નો, કર્મ નો.તેના
ખરાબ કર્મજ તેને દુષ્ટતા આચરવા પ્રેરે છે.🙏
🌹મૌલી.🌹🙋
#દુષ્ટતા

Gujarati Thought by Maulika Shah : 111427265

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now