#માન


એમના મોત પર રડતા જોઈ જગત ને,
દુઃખી મનમાં મારા વિચાર એ આવ્યો ,
કે ભટકતો રહ્યો જે આત્મસંન્માન માટે,
મળે જો એ માન મર્યા પછી! શું કામનું?

Gujarati Blog by હિરેન : 111420420

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now