વૃદ્ધ મરણ પથારી પર કહે છે કે "હવે મારી પાસે સમય નથી"
આ ઉક્તિ જ વ્યાખ્યા આપે છે કે સમય જ જીવન છે તેથી તેનો સદઉપયોગ કરવો રહ્યો કારણ કે મરણ પછી સમય નામશેષ છે જે શૂન્યાવકાશ તુલ્ય છે.

#સમય
#જીવન

Gujarati Quotes by Ptm : 111419019
Vasani Kalpesh 4 years ago

સાચી વાત છે સમય જ જીવન છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now