ખેલ ખેલ્યો નિયતિએ એવો,
હારી ગયો મનુષ્ય કેવો.
ઉપાય નથી છૂટવાનો કોઈ,
નિયતિએ માર્યો છે હથોડો જોઈ.
કોરોનાનો કાળો કેર વર્તાયો છે ચારેકોર,
નિઃસહાય બન્યો છે મનુષ્ય ચારેકોર.
#નિયતિ

Gujarati Thought by Rathod Niral : 111417014

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now