જાણીતા ગુજરાતી સાહિત્યકાર કુંદનિકા કાપડિયાનું આજે વહેલી સવારે નંદીગ્રામ ખાતે અવસાન થયું. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે. ॐ શાંતિ!
સાત પગલાં આકાશ માં ભરી નજર મેં જયારે નીચી કરી
જોઈ માનવ જાત ને મેં, અને થોડી મનમાની કરી
રડતી આંખો કૈક લોકો ની, અને થોડી આંસુઓની મુલાકાત મળી
"મારી કૃતિઓ જીવંત રાખશે મને", કહી ચાલી નીકળી હું અનંત આકાશ ભણી
dedicated to #kundanikakapadia

Gujarati Poem by Harshil Patel : 111416574

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now