જન્મથી મોત આવ્યાની થોડી છણ સુધી નો સફર લાલચી,કપટી,મોહ-માયા,
અભિમાની,લોભી જેવા અનેક ગુણોની સાથે સારા 9% ગુણ અંત સુધી જીવીત હોય છે,
પરંતુ કાંઈ લય નથી જાવાનુ ભાઇ બંધુ આયા મુકિને જાવાનુ છે,
માટે સારા બનો,કોઇક ને લાયક બનો...
જેથી કરી બે પાંચ તમને યાદ કરે તમારા અંતીમ સમય માં...
#જન્મ