#જન્મ

જ્યારે ભજન પાકે ત્યારે માણસ નો નવો જન્મ થાય છે...
જ્યારે કોઈ શિષ્ય ની શરણાગતિ પાકે ત્યારે નવો જન્મ થાય છે...
જ્યારે બુદ્ધિ પાકી જાય ત્યારે માણસ નો નવો જન્મ થાય છે...
કોઈ સાધુ નું ભજન પાકે ત્યારે એક નવો ઈશ્વર જન્મે છે એના હૃદય માં...

Gujarati Thought by Vaishali Kubavat : 111407492
પ્રભુ 4 years ago

વાહ વાહ ભજન બહુજ મસ્ત છે 👏✍️👏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now